Advertisement
Author: નોબત સમાચાર

કેન્સર પીડીત પરિવારોને રાશન કીટ અને દવા વિતરણ તથા કેન્સર અવેરનેશ કાર્યક્રમ

જામનગરમાં કેન્સર કેર કાઉન્સીલ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: કેન્સર કેર કાઉન્સીલ-જામનગર તથા ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે કેન્સર પીડીત પરિવારોને રાશનકીટ અને દવા વિતરણ તથા કેન્સર અવેરનેશ કાર્યક્રમ તા. ૨૩-૪ના સાંજે ૫ વાગ્યે ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, જુની જેલ સામે, કુંવરબાઈ જૈન ધર્મશાળા રોડ, પવનચકકી પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે.

જામનગર નિવાસી (મૂળ ગામ રાવલસર) મોતીબેન જેઠાલાલ ચંદરીયા તથા રસીલાબેન (સતીબેન) રમણીકલાલ જેઠાલાલ ચંદરીયાની સ્મૃતિમાં હસ્તે રમણીકલાલ જેઠાલાલ ચંદરીયા રાશન કિટના દાતા છે. તેમ વિઠ્ઠલભાઈ ધોળકિયા (પ્રમુખ, કેન્સર કેર કાઉન્સિલ) અને કીર્તિભાઈ દોઢિયા (ટ્રસ્ટી, ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh