Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્તાવાર સમર્થન મળતું નથી
જામનગર તા. ૩૦: જામનગર જિલ્લાના ધ્રોળ-જોડિયા પંથકમાં ગત્ રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જો કે સત્તાવાર રીતે સરકારમાં કોઈ નોંધ થવા પામી નથી. ગત્ રાત્રે ૮-૪૦ કલાકે ધ્રોલ-પંથકમાં અમુક ગામડામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આથી લોકો ભયભિત થઈ ગયા હતાં, જો કે ગ્રામજનો ભૂકંપના આંચકાનું જણાવી રહ્યા છે, પરંતુ સત્તાવાર કોઈ સમર્થન મળતું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial