Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળ-જોડિયા પંથકમાં અનુભવાયો ભૂકંપનો આંચકોઃ ભયનો માહોલ

સત્તાવાર સમર્થન મળતું નથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર જિલ્લાના ધ્રોળ-જોડિયા પંથકમાં ગત્ રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જો કે સત્તાવાર રીતે સરકારમાં કોઈ નોંધ થવા પામી નથી. ગત્ રાત્રે ૮-૪૦ કલાકે ધ્રોલ-પંથકમાં અમુક ગામડામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આથી લોકો ભયભિત થઈ ગયા હતાં, જો કે ગ્રામજનો ભૂકંપના આંચકાનું જણાવી રહ્યા છે, પરંતુ સત્તાવાર કોઈ સમર્થન મળતું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh