Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી જ્યોત ગણેશ અને શ્રી ધન પેલેસ મિત્રમંડળો દ્વારા
જામનગર તા. ૩૦: શ્રી જ્યોત ગણેશ મિત્ર મંડળ તથા શ્રી ધન ૫ેલેસ મિત્રમંડળ દ્વારા વર્ષ ર૦રપ ને વિદાય આપવા તથા વર્ષ ર૦ર૬ ના સ્વાગત માટે સીતારામ ધૂન મંડળ સાથે સાર્વજનિક રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૩૧-૧ર-ર૦રપ અને બુધવારે રાત્રે ૯ થી ૧ર સુધી ટાઉનહોલ પાસે જ્યોત ટાવરમાં આ રામધૂનનો કાર્યક્રમ યોજાશે.
ભરતભાઈ પાઠક, હિતેષભાઈ બારોટ અને કૌશિકભાઈ રામાવત રામધૂનની રમઝટ બોલાવશે. જેનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial