Advertisement
Author: નોબત સમાચાર

કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા અંગે નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન

ઈનોવેટિવ એકેડેમી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરની ઈનોવેટિવ એકેડેમી દ્વારા કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા અંગે તા. ૪-૧-ર૦ર૬ ના સંસ્થાની મુખ્ય ઓફિસ, ૪૧ર, ચૈતન્ય કોમ્પલેક્ષ, આર્યસમાજ સામે, જામનગરમાં નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્થા તરફથી ફ્રી મટિરિયલ પણ આપવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે મો. ૯૩ર૭૮ ૪૪૦૩૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh