Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના માડમ પરિવારના સદ્ગત સ્વજનની પુણ્યસ્મૃતિમાં વ્હીલ ચેર અર્પણ કરાઈ

સરકારી જી.જી. હોસ્પિટલમાં

                                                                                                                                                                                                      

જામનગરના માડમ પરિવારના જીગરભાઈ માડમ અને સાગરભાઈ માડમ દ્વારા દર વર્ષે માડમ પરિવારના સદ્ગત સભ્યના સ્મરણાર્થે સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે માડમ પરિવારના સ્વ. માતા જીવીબેન નારણભાઈ માડમ, સ્વ. પ્રહલાદભાઈ નારણભાઈ માડમ તથા સ્વ. નીતાબેન ગોવિંદભાઈ માડમની પુણ્યસ્મૃતિમાં જી.જી. હોસ્પિટલમાં વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી હતી. આ સમયે માડમ પરિવારના જીગરભાઈ માડમ, સાગરભાઈ માડમ, કૃણાલભાઈ માડમ, ગૌરવભાઈ માડમ, કાનાભાઈ માડમ, જતીનભાઈ માડમ, શિવભાઈ માડમ, આરવભાઈ માડમ, ધ્યાનાબેન માડમ, માહિરભાઈ માડમ, દિનેશભાઈ ગોધમ, નવિનભાઈ લાખાણી, ભરતભાઈ રમેશભાઈ ગાગલીયા, કનુભાઈ બોસ, ઈસ્માઈલભાઈ, દિપકભાઈ ચુડાસમા, હિરેનભાઈ ડાંગર, વિરલભાઈ કારીયા, રાકેશભાઈ રાજ્યગુરૂ, જયેશભાઈ દોશી, કારાભાઈ ચાવડા, રાજુભાઈ મેર, દિલીપભાઈ રાવલીયા, રામભાઈ ચાવડા, નરેન્દ્રભાઈ રામ (પ્રિચાંપવાળા), હેતભાઈ માનસતા સહિતના સભ્યો જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh