Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિનાથી કેટલાક કામો અટકી પડતા
જામનગરના જુના વાહન લે-વેચ કરતા ડીલરોનું એસોસિએશન આર.ટી.ઓ. ઓફિસે આવેદન આપવા પહોંચ્યું હતું, જેમાં છેલ્લા એક મહિનાથી વાહન નામ ટ્રાન્સફર/લોન કેન્સલ જેવા કામ ના થવાને કારણે ઘણાં વાહનોના સોદા અટકી પડ્યા છે, અને નામ ટ્રાન્સફર ના થાય ત્યાં સુધી જુના વાહન માલિકની જવાબદારી નક્કી થયેલ હોય વેંચનાર પાર્ટી સાથે જીભાજોડી થાય છે. આ પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે આર.ટી.ઓ. જામનગરને આવેદનપત્ર આપેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial