Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાફિક અવેરનેસ માટે પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા પોસ્ટર-બેનર

જામનગરમાં ટ્રાફિક અવેરનેસ લાવવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાથી એએસપી અક્ષેશ એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ ગઈકાલે ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જર તથા સ્ટાફે વાહનચાલકો હેલ્મેટ, સીટબેલ્ટનો ઉપયોગ કરે તે હેતુથી ૧૦થી વધુ રિક્ષામાં પોસ્ટર, બેનર લગાવી સંદેશો ફેલાવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh