Advertisement
Author: નોબત સમાચાર

બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૨૧: પશ્ચિમ રેલ્વેના બીલીમોરા-અમલસાડ રેલ ખંડ માં એન્જિનિયરિંગ કાર્ય માટે ૪ કલાક ૩૦ મિનિટનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.

જેમાં ૨૧ એપ્રિલ, ૨૦૨૫ના પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને ૨ કલાક રીશેડ્યુલ કરવામાં આવશે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસને ૨ કલાક ૩૦ મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના દાદરથી ઉપડતી ટ્રેન નં. ૧૯૦૧૫ દાદર - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં ૦૧ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh