Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી-ભૂગર્ભ પાણીના નિકાલની
જામનગર તા. રરઃ જામનગરના વોર્ડ નંબર ૧ મા ભૂગર્ભ ગટરની સફાઈ થતી નથી અને કેટલીક વખત કેનાલ પાસે ઢોર ડૂબી જવાના બનાવો પણ બનતા રહે છે.
જોડિયા-ભૂંગા વિસ્તારમાં કેનાલ જ્યાં વરસાદી, ભૂગર્ભના પાણી એકત્ર થાય છે, ત્યાં સફાઈના અભાવે બાવળ ઉગી જતા પરિણામે ઘાસ ખાવા આવતા ઢોર પાણીમાં ખૂંચી જાય છે, અને કેટલાક કિસ્સામાં ઢોર ડૂબી જવાના બનાવ પણ બને છે.
તાજેતરમાં એક ભેંસ અહિં ફસાઈ જતા ફાયર શાખાના સ્ટાફની મદદથી બચાવાઈ હતી. આ અંગે સ્થાનિક આગેવાન અનવર નુરમામદ સંઘારે કમિશનર સમક્ષ રજૂઆત કરી યોગ્ય સફાઈ જળવાઈ તેવી સૂચના આપવા માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial