Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂનાગઢના ચોરવાડમાંથી મળી આવ્યાઃ
જામનગર તા. ૧: ખંભાળિયાના ટીંબડી ગામમાંથી સોળ વર્ષ પહેલા લાપત્તા બનેલા એક યુવતી જૂનાગડના ચોરવાડમાંથી મળી આવ્યા છે. એલસીબીએ તેઓને ખંભાળિયા ખસેડી આગળની કાર્યવાહી કરી છે.
ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામમાં રહેતા પુરીબા પ્રભાતસિંહ જાડેજા નામના પચ્ચીસેક વર્ષના યુવતી વર્ષ ૨૦૦૯માં લાપત્તા બની ગયા હતા. જેની જે તે સમયે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે શરૂ કરવામાં આવેલી ઝંુબેશ દરમિયાન આ યુવતી જૂનાગઢના ચોરવાડમાં રહેતા હોવાનું જાણવા મળતા દેવભૂમિ દ્વારકા એલસીબી પીઆઈ બી.જે. સરવૈયાની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી સહિતનો પોલીસ કાફલો ચોરવાડ ધસી ગયો હતો. ત્યાંથી પુરીબા મળી આવતા તેઓને ખંભાળિયા લાવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial