Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા પંથકના આસામીઓની હતી અરજીઃ
જામનગર તા. ૧: ખંભાળિયા પંથકના દસ આસામીના ગુમ થઈ ગયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢી માલિકોને પરત અપાવ્યા છે.
ખંભાળિયા પોલીસ મથકમાં જુદા જુદા સમયે દસ આસામીએ પોતાના મોબાઈલ ગુમ થઈ ગયાની જાણ કરતી અરજીઓ કરી હતી. તે મોબાઈલના ઈએમઆઈ નંબર વગેરે મેળવી પોલીસ તપાસ કરતી હતી.
તે દરમિયાન ઉપરોક્ત મોબાઈલ મળી આવતા અંદાજે રૂ।.૧,૫૮,૦૦૦ના આ ફોન તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial