Advertisement
Author: નોબત સમાચાર

અંબાણી પરિવારે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીને નમાવ્યું શિશ

શારદામઠમાં બ્રહ્મચારીજીના આશીર્વાદ લીધા

                                                                                                                                                                                                      

રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધૂ રાધિકા અનંત અંબાણીએ વર્ષ ર૦રપ ના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતાં અને આગામી વર્ષ ર૦ર૬ સર્વ કોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યું રહે તેવી કામના કરી હતી. બાદમાં તેઓએ શારદામઠની મુલાકાત લઈ બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh