Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુરની બાલમુકુંદ પાંજરાપોળમાં ગાયોને લાડવા ખવડાવવાનું આયોજન

મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને સેવાકાર્ય

મીઠાપુર તા. ૧૧: દ્વારકા તાલુકાના મીઠાપુરમાં આવેલ બાલમુકુંદ પાંજરાપોળમાં પવિત્ર મકરસંક્રાંતિ નિમિત્તે બીમાર અકસ્માતમાં ઘવાયેલી ગાયોને ખોડ, ગોળ, ભૂસાના લાડવા ખવડાવવાનું આયોજન કરેલ છે, તો આ સંસ્થા દ્વારા જે કોઈ દાન અથવા સેવા આપવા માગતા હોય, તેઓ બાલમુકુંદ પાંજરાપોળનો સંપર્ક કરે. બાલમુકુંદ પાંજરાપોળ મો.નં. ૯રર૮ર ર૩પ૦૬૬, ૯૯૦૪૦ ૯ર૦૦૭ નો સંપર્ક કરવા જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh