Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૧: દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા. ૧૨-૧-૨૦૨૫ના લુહાર જ્ઞાતિની વાડી, ત્રણબત્તી ચોકી, દ્વારકામાં વિનામૂલ્યે દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના ડો. જયસુખ મકવાણા તથા તેમના સહાયકો દ્વારા આયુર્વેદની જલંધર પદ્ધતિ દ્વારા દાંત કે દાઢ કાઢી આપવામાં આવશે. તેમજ જરૂરિયાતમંદોને નિઃશુલ્ક બત્રીસી બનાવી આપવામાં આવશે. લોકોને દંતયજ્ઞનો લાભ લેવા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial