Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી

                                                                                                                                                                                                      ખંભાળિયા તા. ર૩ઃ ખંભાળિયામાં આવતીકાલે તા. ર૪-૪-ર૦રપ ના શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો પ૪૮ મા પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. સેવાકુંજ હવેલીમાં બપોરે ૩ થી પ સુધી સર્વોત્તમ સ્તોત્રના પાઠ, સાંજે વરણાંગી નીકળશે તથા મહાપ્રભુજી બેઠકમાં મહાઆરતી થશે. માધવી બહુજીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. વરણાંગીના મનોરથી વિનુભાઈ બરછા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh