Advertisement
Author: નોબત સમાચાર

માટી-મોરમની ચોરી કરનારા સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત

જામનગર નજીક ઢીંચડાના તળાવમાંથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩ઃ જામનગર નજીક ઢીંચડામાં આવેલ તળાવની અંદરથી તથા બહારના ભાગમાંથી મોટાપાયે માટી-મોરમની ચોરી કરવામાં આવે છે. આ ચોરીની પ્રવૃત્તિ અટકાવવા તથા ચોરી કરનારા સામે કડક કાર્યવાહી કરવા અનવર સંઘારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh