Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાનને સારૃં દેખાડવા જામ્યુકોએ પી.એમ. રૂટ પરથી જાહેરાતના ૬૪પ બોર્ડ ઉતારી લીધા !

પી.એમ. પ્રોગ્રામની ફલશ્રુતિ...!

જામનગર તા. ૩: વડાપ્રધાનના જામનગરના પ્રવાસ કાર્યક્રમના કારણે મહાનગરપાલિકાની વેસ્ટ શાખાએ એરપોર્ટથી લાલબંગલા સર્કલ સુધી દબાણ હટાવ ઝુંબેશ કરી હતી.

આ સમગ્ર રૂટ ઉપરથી ત્રણેક દિવસ સુધી સતત ઝુંબેશ હાથ ધરી હતી અને કુલ ૧૧૪ રેંકડીઓ કબજે લીધી હતી. આ ઉપરાંત ૬૪પ જેટલા જાહેરાતના પાટિયા ઉતારી લીધા હતાં.

વડાપ્રધાનના આગમનના અનુસંધાને રોડ ઉપર લગાવાયેલા જાહેરાતના બોર્ડ ઉતરાવાયા હતાં અને શહેરની છબિ સારી દર્શાવવાનો મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હવે આ સ્થિતિ ક્યાં સુધી રખાય, તે જોવું રહ્યું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh