Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સતવારા સોશ્યલ ગ્રુપની સામાન્ય સભા તથા ઉજવણી કાર્યક્રમ

સતવારા કન્યા છાત્રાલયમાં આગામી રવિવારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના સતવારા સોશ્યલ ગ્રુપ દ્વારા વાર્ષિક સાધારણ સભા તેમજ ઉજવણીના કાર્યક્રમનું આયોજન તા. ૨૯-૬-૨૦૨૫ (રવિવાર) ના રોજ સતવારા કન્યા છાત્રાલય, ધુવાંવ ગામ નજીક, જામનગર-રાજકોટ હાઈ-વે પર કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૨ થી ૬ વાગ્યાના સમય દરમ્યાન હોદૃેદારો તેમજ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવશે. આ તકે તમામ હોદૃેદારો, કારોબારી સભ્યો તેમજ સામાન્ય સભ્યોએ હાજર રહેવા ગ્રુપના પ્રમુખ ડાહ્યાભાઈ સોનગરા અને મંત્રી પી.ડી.પરમારે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh