Advertisement
Author: નોબત સમાચાર

પૂ.પા.ગો. શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

શ્રી વ્રજવલ્લભ સોશ્યલ ગ્રુપ ટ્રસ્ટ સંચાલિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર મોટી હેવલીના ગાદિપતિ પૂ.પા.ગો. શ્રી હરિરાયજી મહારાજશ્રી એવમ પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયના આશીર્વાદથી શ્રી વ્રજવલ્લભ સોશ્યલ ગ્રુપ સંચાલિત પૂ.પા.ગો. શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી વિદ્યાલયમાં તા. ૨૧, શનિવાર ના ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

શાળાના આચાર્યા વૈશાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ યોગશિક્ષક પૂજાબેન સંઘાણી દ્વારા બાળકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. અને પોતાના જીવનમાં નિત્યયોગ કરવાની શિખ પણ આપવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સર્વે શિક્ષકગણે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh