Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોરોના સંક્રમણમાં ઘટાડાથી રાહતઃ
જામનગર તા. રપઃ જામનગરમાં છેલ્લા બે-ચાર દિવસથી કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાતા રાહત જોવા મળી છે. ગઈકાલે શહેરમાં માત્ર એક જ કેસ નોંધાયો હતો. જ્યારે ૧૦ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા હતા. હાલ બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
જામનગરમાં છેલ્લા લાંબા સમય ગાળાથી કોરોનાએ પુનઃ પડાવ નાખ્યો છે. પરંતુ ગઈકાલે માત્ર એક કેસ નોંધાયો હતો. લાલપુર બાયપાસ પાસે રહેતા ૩૫ વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો, આથી તેમને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે. જો કે, છેલ્લા બે-ચાર દિવસથી કોરોના ના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાતા રાહત અનુભવાય છે. ગઈકાલે કોરોનાના ૧૦ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા, હાલ ૨૩ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial