Advertisement
Author: નોબત સમાચાર

બાળકોના સર્વાંગી વિકાસ માટે ત્રણ દિવસના સમર કેમ્પનું આયોજન

જામનગરમાં હિમાલિયન ધ્યાન યોગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: હિમાલિયન ધ્યાન યોગ દ્વારા આગામી તા. ૩૦, ૩૧ મે અને ૧ લી જૂનના એમ ત્રણ દિવસ સુધી બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે પોતાનું બાળક સર્વશ્રેષ્ઠ બને, સ્વસ્થ, સુરક્ષિત અને સુસંગત બને તેનો સર્વાંગી વિકાસ થાય. આવા ગુણો ધ્યાન મારફત શક્ય છે.

હિમાલયના મહર્ષિ પૂ. શ્રી શિવકૃપાનંદજી સ્વામીજી દ્વારા પ્રેરીત હિમાલિયન ધ્યાન યોગ એ બાળકો માટે શ્રેષ્ઠ છે. આથી તા. ૩૦-પ-ર૦રપ થી તા. ૧-૬-ર૦રપ ના શિશુ વિહાર હિન્દી સ્કૂલ ખોડિયાર કોલોનીમાં આ ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે ૯૪ર૬૬ ૮૪૧ર૩ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh