Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના બહેન રાજકુમારી મુકુન્દકુમારી (પ્રતાપગઢના પૂર્વ મહારાણી સાહેબા) ની પ્રાર્થનાસભામાં પરિવારજનોને હૂંફ અને હિંમત આપવા પધારેલા શુભચિંતકો પ્રત્યે જામસાહેબે આભારની લાગણી વ્યક્ત કરી છે. આ કઠીન ઘડીમાં સૌનો જે ભાવભર્યો સહકાર મળ્યો છે તે માટે આભાર માની જામસાહેબે આભાર સંદેશમાં જણાવ્યું છે કે, મૃત્યુ એ જીવનનું અટલ સત્ય છે, ઈશ્વર સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial