Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ સાંપડ્યો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫:જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વૃદ્ધનો ગઈકાલે મૃતદેહ મળી આવ્યો છે.

જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૩ પરથી ગઈકાલે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. અંદાજે સાંઈઠેક વર્ષના લાગતા આ વૃદ્ધ કોઈ બીમારીથી મૃત્યુ પામ્યા હોવાનું તારણ મળવા પામ્યું છે. દોડી ગયેલી રેલવે પોલીસની ટીમે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh