Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૫:જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વૃદ્ધનો ગઈકાલે મૃતદેહ મળી આવ્યો છે.
જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૩ પરથી ગઈકાલે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. અંદાજે સાંઈઠેક વર્ષના લાગતા આ વૃદ્ધ કોઈ બીમારીથી મૃત્યુ પામ્યા હોવાનું તારણ મળવા પામ્યું છે. દોડી ગયેલી રેલવે પોલીસની ટીમે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial