Advertisement
Author: નોબત સમાચાર

બાંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતની સંસ્થાઓએ આ મુદ્દે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગણી કરી

                                                                                                                                                                                                      

બાંગલાદેશમાં અલ્પ સંખ્યક હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. તેના કારણે ગઈકાલે જામનગરમાં હિન્દુ સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાઓ દ્વારા ગઈકાલે સાંજે લાલબંગલા સર્કલમાં આ અંગે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હિન્દુઓની સુરક્ષા બાબતે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપની માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં વિહિપ, બજરંગ દળ સંસ્થાના આગેવાનો, કાર્યકર ભાઈ-બહેનો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh