Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્તનું યોજાયુ સ્નેહમિલન

                                                                                                                                                                                                      

જામનગર ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્તની કારોબારી સમિતિ તથા ગુગળી બ્રાહ્મણ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જ્ઞાતિના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના મહિલામંડળ દ્વારા સંગીતમય અંતાક્ષરીનો કાર્યક્રમ યોજાયો હતો. એન્કર સુનિતાબેન મહેતા તથા તેમની ટીમે સંચાલન કર્યું હતું. નાના બાળકો માટે સંગીત ખુરશીની સ્પર્ધા યોજાઈ હતી. તેમજ પ્રોગ્રામના અંતે લક્કી ડ્રો યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાતિના જાણીતા એન્કર તૃપ્તિબેન ઠાકરે કર્યું હતું. સમૂહ ભોજન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh