Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભળિયા તા. ૨૭: ખંભાળિયાથી ૩૬ કિ.મી. દૂર આવેલ જામનગર જિલ્લાના લાલપુર ગામ કે જે તાલુકા મથક છે ત્યાં જવા માટે કોઈ બસ સેવા ચાલતી નથી. લોકોને ફરજિયાત રિક્ષા કે ખાનગી ઈકો જેવી ગાડીમાં જવું પડતું હોય અથવા તો જામનગર થઈને લાલપુર જાય તો ૩૬ કિ.મી.ના અંતરમાં ૯૦ કિ.મી. થઈને જવું પડતું હોય તાલુકા મથકો વચ્ચે બસ સેવાઓ જરૂરી છે ત્યારે બસ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial