Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ર૦: આવતીકાલે શ્રી સ્વામીનારાયણ આશ્રમ, નાગેશ્વર રોડ મુકામે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી નિઃશુલ્ક નેત્રનિદાન તથા નિઃશુલ્ક ચશ્માના નંબર ચેક કરી ચશ્માનું વિતરણ થશે, જેમાં ડો. દિનેશભાઈ જોગાણી (ઓપ્થો) તથા તેની ટીમ સેવા આપશે. આ કેમ્પનો જાહેર જનતાને લાભ લેવા આયોજક ભક્તિ મહિલા મંડળ, અકાળા (સુરત) તથા સહયોગી સંસ્થા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સુરત તથા દ્વારકા દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial