Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબાજીમાં વિવિધ સ્પર્ધામાં ત્રીજુ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું:
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના સંયુક્ત ઉપક્રમે અંબાજીમાં યોજાયેલી ૩૪ મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાના સમાપન સમારોહમાં શ્રી શંકરાચાર્ય ગુરુકુલ દ્વારકાના ઋષિકુમારો શંખધાર શિવેન્દ્રએ ઉપનિષદ કંઠપાઠમાં તૃતીય સ્થાન તથા શુકલા પ્રશાંતએ પુરાણેતિહાસશલાકામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને સન્માન મેળવ્યું હતું. તે બદલ અનંતશ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપિઠાધિશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદસહ બ્રહ્મચારી નારાયણાનંદજીએ વિદ્યાર્થીઓને તથા ગુરુજનોને શુભકામના અને આશીર્વાદ પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial