Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: જામનગરની ગોસરાણી કોલેજની એસએસસી અને એનએસએસ કલબ દ્વારા કોલેજ કેમ્પસમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં એચડીએફસી બેંકે સહયોગ આપ્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં ૪૫ વિદ્યાર્થીઓએ રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં સહકાર આપ્યો હતો. આ પ્રસંગે જેવીઆઈએમએસના ડીરેક્ટર પો. અજય શાહ ખાસ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ડીરેકટર સાન્ડ્રા મોસ, ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. ચિંતન વોરા, ડો. ગૌરવ મહેતા, ડો. અમિષા રાણા (એનએસએસ અધિકારી), ડો. અકસા દુરાણી (એસએસસી કલબ), ધાન્યા વસોયા (કો.ઓ.), જલ્પા ભેંસદડીયા (કો.ઓ.) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial