Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના તીર્થ પુરોહિતોએ કરાવ્યો રાજસ્થાનથી દ્વારકા સુધીની પદયાત્રાનો પ્રારંભ

                                                                                                                                                                                                      

રાજસ્થાનના મેઘપુરના મંડોરથી શ્રી દ્વારકાધીશ દિવાના ગ્રુપ દ્વારા દ્વારકા સુધી ભગવાનના રથ સાથે પદયાત્રાનો પ્રારંભ થયો છે. જે યાત્રાને દ્વારકાના તીર્થ પુરોહિત સુનિલ ઠાકર, જયદીપ દવે, નિર્મલ મીન દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. આ રથ સાથેની પદયાત્રા ૧૦ દિવસમાં દ્વારકાધીશના જગતમંદિરે પહોંચશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh