Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાનના મેઘપુરના મંડોરથી શ્રી દ્વારકાધીશ દિવાના ગ્રુપ દ્વારા દ્વારકા સુધી ભગવાનના રથ સાથે પદયાત્રાનો પ્રારંભ થયો છે. જે યાત્રાને દ્વારકાના તીર્થ પુરોહિત સુનિલ ઠાકર, જયદીપ દવે, નિર્મલ મીન દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. આ રથ સાથેની પદયાત્રા ૧૦ દિવસમાં દ્વારકાધીશના જગતમંદિરે પહોંચશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial