Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૫: દ્વારકા જિલ્લાના ભાટીયાથી કલ્યાણપુર જતાં રેલવે ફાટક જ્યાંથી પસાર થતાં વાહનચાલકો માટે શીરદર્દ સમાન બની ગયું છે.
અવારનવાર અહીં લાંબા સમય સુધી ફાટક બંધ રહેતું હોય તથા વાહનચાલકોને ફાટક સિવાયના રસ્તાનો કોઈ વિકલ્પ ના હોય લાંબા સમય સુધી ફાટક ખૂલે તેની રાહ જોવી પડતી હોય લોકોના કામ અટકી જતાં તથા વિલંબ થતા હોય ભારે પરેશાનીની ફરિયાદો ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial