Advertisement
Author: નોબત સમાચાર

ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરની ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા બાલમંદિરથી ધો. ૯ ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. દાવલશા ફળી જ્ઞાતિના સભ્યોના વિદ્યાર્થી સંતાનોની માર્કસસીટની નકલ, નામ-સરનામું, મોબાઈલ નંબરની વિગતો સાથે તા. પ-૬-ર૦રપ સુધીમાં ધનબાઈના ડેલા પાસે, ખવાસ જ્ઞાતિ દાવલશા ફળીની વાડીમાં પહોંચાડી દેવા જણાવાયું છે. સાંજે પ થી ૮ સુધી માર્કસસીટ સાથે સભ્ય તરીકેનું વાર્ષિક લવાજમ ભરી જવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh