Advertisement
Author: નોબત સમાચાર

ભાવનગર-ઓખા રૂટની ટ્રેનનાં સમયમાં ફેરફાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: મુસાફરની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટી તંત્રએ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનના સમયમાં આગામી તા. ૩૦ થી ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

૧૯ર૦૯ ભાવનગર-ઓખા ટ્રેન રાત્રે ૧૦-૧૦ કલાકે ભાવનગરથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ઓખા પહોંચશે. આમ વર્તમાન સમય કરતા ઓખા બે કલાક વહેલી પહોંચશે.

સુરેન્દ્રનગર રાત્રે ૧-રપ, વાંકાનેર ર-૪ર, રાજકોટ ૩-૪૬, હાપા પ-૪૦, જામનગર ૬-૦ર, ખંભાળિયા ૭-ર૦, અને દ્વારકા ૯-પ૦ તથા ઓખા ૧૧ વાગ્યે પહોંચશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh