Advertisement
Author: નોબત સમાચાર

ધો.૧૦ પછી ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમો અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

તા. ૨૮-મે ના સરકારી પોલિટેકનિકમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરમાં ધોરણ-૧૦ પછી ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. ૨૮-૫-૨૦૨૫ના સવારે ૧૧.૦૦થી યોજવામાં આવશે, જેમાં સરકારી પોલિટેકનિક સેમિનાર હોલ, ન્યુ બિલ્ડીંગ, વાલસુરા રોડ, જામનગરમાં યોજવામાં આવશે, જેમાં સરકારી પોલિટેકનિક જામનગરના તજજ્ઞો માર્ગદર્શન ૫ૂરૃં પાડશે. આ સેમિનારનો ઈચ્છુક ઉમેદવારો મહત્તમ ભાગ લે તે માટે સરકારી પોલિટેકનિકના આચાર્યએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh