Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૬: જામનગરના કે.આર. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્રના ડોક્ટર કરિશ્માબેન નારવાણી દ્વારા તા. ર૭ અને તા. ર૮ મે ર૦રપ ના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જામનગરમાં વિનામૂલ્યે સ્ત્રી અને પુરુષમાં વ્યંધ્યત્વના દર્દીઓની તપાસ તથા આયુર્વેદિક સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો છે.
જેમાં પી.સી.ઓ.ડી. પીસીઓએસટી ટ્યુબલ બ્લોકેજ હેબ્યુચ્યલ એબોર્શન્સ જેવા સ્ત્રી વ્યંધ્યત્વના કારણો તેમજ ઓલીગોસ્પર્મિયા એસ્ટનોસ્પર્મીયા જેવા પુરુષ વ્યંધ્યત્વના દર્દીઓની તપાસ, સારવાર કરી માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા ટેલિફોન નં. ૦ર૮૮-ર૬૬૧૩૪૬, મો.નં. ૭પ૬૭૬ ૬૧૩૪૬, ૯૪ર૯૩ ૧૩૦૮૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial