Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે તપાસ હાથ ધરીઃ
જામનગર તા.૧૩ : ઓખા મંડળના સુરજકરાડીમાં રહેતા એક રસોઈયા યુવાનને હૃદય રોગનો તિવ્ર હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
ઓખામંડળના સુરજકરાડી ગામમાં મહાજન વાડી પાસે જૂના ગામતળ નજીક વસવાટ કરતા રસોઈયા જગન ઉથારા પથ્ય મઢીયા (ઉ.વ.૪૯) નામના યુવાન મંગળવારે બપોરે બારેક વાગ્યે આલાભાઈ નામના આસામીના મકાન પાસે હતા.
આ વેળાએ જગનભાઈને છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી. આ યુવાનનું હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. મિલાપ ઉર્ફે મિલન રોહિતભાઈ ચંદારાણાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial