Advertisement
Author: નોબત સમાચાર

જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના પ્રમુખ- કારોબારી સભ્યો ચૂંટાયા

જામનગર તા. ૧૩: જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા (રાજકોટ ફળી)ના વર્ષ ૨૦૨૫-૨૦૨૮ માટે પ્રમુખ તથા કારોબારી સભ્યોની પસંદગી માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ચકાસણી વખતે માલુમ પડયુ કે જેટલી સીટ હતી તેટલા જ ઉમેદવારો હોવાથી તમામને બીનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.  જેમાં પ્રમુખ તરીકે અશ્વિનભાઈ વાઘજીયાણી તથા કારોબારી સભ્યોમાં વિજયભાઈ શેઠ, જવાહરલાલ મહેતા, ગીરીશભાઈ ઘાટલીયા, વિરેન્દ્ર વસા, ડો. રક્ષિતકુમાર શેઠ, દિલીપ એચ. શાહ, દિલીપ એસ. શાહ, પંકજભાઈ મહેતા, દર્શન શેઠ, સંજયભાઈ સંઘાણી, સમીર મહેતા, હેમેન્દ્ર કોઠારી, શશીકાન્ત ઉદાણી અને અનિલ ઉદાણીનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh