Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં પૂર્વ મંત્રી હકુભા જાડેજા ઉજવશે ધૂળેટી

જામનગર તા. ૧૩: ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) તેમના પરિવાર સાથે આવતીધાલે તા. ૧૪-૩-ર૦રપ ના સવારે ૮ વાગ્યે ખોડિયાર કોલોની, મેહુલનગર ૮૦ ફૂટ રોડ પર આવેલ એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધૂળેટી પર્વ નિમિત્તે તિલક રંગપર્વ ઉજવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh