Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ માટે આવતા
ગુજરાતમાં તાજેતરમાં પીએસઆઈ તથા કોન્સ્ટેબલની ગ્રાઉન્ડ ટેસ્ટ યોજવામાં આવી હતી. જેમાં જામનગરમાં પણ સેન્ટરની ફાળવણી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ ટેસ્ટ માટે જામનગરમાં આવતા સમસ્ત ચારણ સમાજના ઉમેદવારો માટે નગરના સોનલધામમાં રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આઈ શ્રી સોનલમાઁ શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવીની આગેવાનીમાં કરાયેલી આ વ્યવસ્થાનો લાભ ચારણ સમાજના ૭૦૦ થી વધુ પરીક્ષાર્થીઓએ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial