Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત ચારણ (ગઢવી) સમાજના પરીક્ષાર્થીઓ માટે જામનગરના સોનલધામમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ માટે આવતા

ગુજરાતમાં તાજેતરમાં પીએસઆઈ તથા કોન્સ્ટેબલની ગ્રાઉન્ડ ટેસ્ટ યોજવામાં આવી હતી. જેમાં જામનગરમાં પણ સેન્ટરની ફાળવણી કરવામાં આવી હતી. ગ્રાઉન્ડ ટેસ્ટ માટે જામનગરમાં આવતા સમસ્ત ચારણ સમાજના ઉમેદવારો માટે નગરના સોનલધામમાં રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આઈ શ્રી સોનલમાઁ શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવીની આગેવાનીમાં કરાયેલી આ વ્યવસ્થાનો લાભ ચારણ સમાજના ૭૦૦ થી વધુ પરીક્ષાર્થીઓએ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh