Advertisement
Author: નોબત સમાચાર

બોધગયા મુક્તિ માટે આંદોલન અંગે જામનગરમાં ધરણાં કરાયા

જામનગર તા. ૧૩: મહાબોદ્ધ મહાબિહાર મુક્તિ આંદોલન બોધગયા (બિહાર) ના સમર્થનમાં જામનગરમાં પણ ગઈકાલે ધરણાં કરવામાં આવ્યા હતાં અને ત્યારપછી આવેદનપત્ર પાઠવાયું હતું. બૌદ્ધના પવિત્ર ઐતિહાસિક સ્થળ એવા મહાબોધી મહાબિહાર (બિહાર) ને હિન્દુ બ્રાહ્મણના કબજામાંથી મુક્ત કરવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. તેના અનુસંધાને આજે જામનગરમાં લાલબંગલા સર્કલમાં ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વકીલ એન.વી. ગોહિલ, અને વકીલ ગૌતમ ગોહિલ વગેરે અનેક લોકો જોડાયા હતાં. આ પછી આવેદનપત્ર પણ પાઠવાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh