Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા કોંગી આગેવાનો

રાષ્ટ્રપિતા મહત્મા ગાંધીની તા. ૩૦ના પુણ્યતિથિ હોવાથી જામનગરમાં કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં હતા ત્યારે ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ તેમની ગોળી મારી હત્યા નિપજાવાઈ હતી. આ દિવસને સરકાર દ્વારા શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગાંધી નિર્વાણ દિવસે કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, જેનબબેન ખફી (કોર્પોરેટર) સહિતનાઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh