Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદ્નસીબે બચાવ અને સંપૂર્ણ સલામત
જામનગર તા. ૩૧: રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ગત્ રાત્રિએ ગાંધીનગરથી જામનગર પોતાની મોટરકારમાં આવી રહ્યા હતાં ત્યારે ચોટીલા પાસે એક હોટલ પાસે રસ્તો ક્રોસ કરતી વેળાએ એક ટ્રકની બ્રેક ઢીલી થઈ જવાથી મંત્રીની મોટરકાર સાથે અથડાયો અને નજીવો અકસ્માત થયો હતો. આ અંગે રાઘવજીભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે સાવ નાનો અકસ્માત થયો અને મોટરકારને પણ ખાસ નુક્સાન થયું નથી. તેમજ સદ્નસીબે કોઈ મોટો અકસ્માત થયો નહી અને મોટરકારના ડ્રાઈવર તેમજ રાઘવજીભાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુગરાને કોઈ કરતા કોઈ ઈજા થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial