Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧: જામનગરની યોગ વેદાન્ત સેવા સમિતિ દ્વારા ૧૪ મી ફેબ્રુઆરીના દિવસને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ દિવસે શાળા કે સોસાયટીમાં 'માં-બાપને ભૂલશો નહીં'નો નિઃશુલ્ક કાર્યક્રમ યોજવા જણાવાયું છે. માતૃ-પિતૃ પૂજન મહત્ત્વ અને વિધિ દર્શાવતું પુસ્તક 'માં-બાપને ભૂલશો નહીં' ઘર બેઠા મેળવવા મો.નં. ૯૪ર૮૭ ર૮પ૪૦ ઉપર પૂરૃં સરનામું મોકલવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial