Advertisement
Author: નોબત સમાચાર

સાયબર ફ્રોડનો ભોગ બનેલા આસામીઓને પરત મળી પૂંજી

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ...

જામનગર સાયબર ક્રાઈમ ૫ોલીસ સ્ટેશનમાં નગરના કેટલાક અરજદારોએ પોતાની સાથે ફ્રોડ થયાની કરેલી ફરિયાદ પછી કેટલાક અરજદારોની રૂ.૬,૮૪,૯૨૬ની રકમ પરત મેળવવામાં સાયબર ક્રાઈમ પોલીસે સફળતા મેળવી હતી. તે પછી અદાલતના આદેશ મુજબ આ રકમ તથા એક નાગરિકને તેમનો મોબાઈલ પરત આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh