Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩૧: સલાયા નગરપાલિકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન તા. ૧૬-૨-૨૦૨૫ના થનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૨૧-૦૧-૨૦૨૫ના કરવામાં આવેલ છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે. જે અંતર્ગત સલાયા નગરપાલિકા વિસ્તાર માટે આચાર સંહિતા ભંગ અને ખર્ચ નિયંત્રણ અંગેનું સૂચનાઓના ભંગ બદલ તથા મતદારોની ચૂંટણી સંબંધી ફરિયાદોના નિકાલ માટે ચૂંટણી અધિકારી કક્ષાએ પ્રાંત અધિકારી કચેરી ખંભાળિયામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં (૦૨૮૩૩) ૨૩૪૫૭૭ પર ચૂંટણી સંબંધી ફરિયાદોની નોંધણી કરી શકાશે યાદીમાં જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial