Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧પ જાન્યુઆરીએ નિઃશુલ્ક કેમ્પઃ
જામનગર તા. ૧રઃ વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર-દંત-કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૧પ ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર પાસે, કે.વી. રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે.
આ નિઃશુલ્ક કેમ્પમાં મોતીયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા-ટીપાં-ચશ્મા આપવામાં આવશે. ડો. હિરાબેન જોષી, નિલકમલ પ્રકાશ કાકલોતર, દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા કેમ્પમાં સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial