Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગીતા વિદ્યાલયમાં નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ

આગામી તા. ૧પ જાન્યુઆરીએ નિઃશુલ્ક કેમ્પઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર-દંત-કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૧પ ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર પાસે, કે.વી. રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે.

આ નિઃશુલ્ક કેમ્પમાં મોતીયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા-ટીપાં-ચશ્મા આપવામાં આવશે. ડો. હિરાબેન જોષી, નિલકમલ પ્રકાશ કાકલોતર, દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા કેમ્પમાં સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh