Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં સ્વયં સંચાલિત સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાશે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૬: ખંભાળીયામાં સ્વયં સંચાલિત સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણોના ઉત્કર્ષ તથા વિકાસ માટે એક પછી એક કાર્યક્રમો શરૂ કરાયા છે. એક દિવસ નવરાત્રિ ગરબા ઉત્સવ, રાહત ભાવે મીષ્ટાન-ફરસાણ વિતરણના કાર્યક્રમોમાં સફળતા પછી આગામી સમયમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માનનું ખાસ આયોજન હાથ ધરાયું છે. ગુગલ ફોર્મ ક્યુ.આર.કોડ સાથે બહાર પાડીને તેમાં વિગતો એકઠી કરીને સંપૂર્ણ પારદર્શક રીતે કામગીરી કરીને આ આયોજન હાથ ધરાયું છે. કાર્યક્રમોમાં બ્રાહ્મણોનો સપરિવાર પ્રતિસાદ ખૂબજ સાંપડી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh