Advertisement
Author: નોબત સમાચાર

સંત નિરંકારી મિશન દ્વારા જળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

બાલાચડીના દરિયા કિનારે સેવાળ અને કચરો હટાવીને

૫.પૂ. સતગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમીતજીના આશીર્વાદથી તા. ર૩-ર-ર૦રપ ના સ્વચ્છ જળ - સ્વચ્છ મનના ત્રીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં નિરંકારી મિશનના સ્થાનિય શ્રદ્ધાળુઓ તથા સેવાદળના સભ્યો દ્વારા તા. ર૩-ર-ર૦રપ, રવિવારના બાલાચડીના દરિયા કિનારે જામેલ સેવાળ (લીલ), ચૂંદડીઓ, પ્લાસ્ટિક અને કચરો વિગેરે દૂર કર્યા હતાં. ગઈકાલે દેશભરમાં ૯૦૦ શહેરોમાં ૧૬૫૦ સ્થળોએ નદી, તળાવ, જળાશય, સમુદ્રની સફાઈ કરવામાં આવી હતી. જેમાં લાખો સેવકો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh