Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્રના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં યોજાયો ધર્મોત્સવઃ
જામનગરમાં ખંભાળિયા હાઈ-વે પર આવેલ તથા પ.પૂ. મહંત સ્વામી મહારાજ નિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ૧૧ મો પાટોત્સવ મહાવદ અષ્ટમીના ઉજવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણના સ્થાનિક સંતો ઉપરાંત ભાદરા, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, લીંબડી, મોરબી સહિતથી પધારેલા સંતો દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિઓનો અભિષેક કરવામાં આવ્યો હતો. પાટોત્સવ મહાપૂજા તથા પાટોત્સવ સભામાં હજારો હરિભક્તો જોડાયા હતાં. ઉત્સવની પૂર્ણાહુતિ કુલ ૭ હજાર ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial