Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રામાણિકતા
જામનગર તા. ૨૨: જામનગરના લાલપુર બાયપાસ રોડ પુષ્કરધામમાં રહેતા વિદ્યાબેન સખીયા નામના મહિલાનું પર્સ ટાઉનહોલ પાસે રસ્તા પર પડી ગયું હતુ. જે રવિ હતેશ્વર નામના વિપ્ર યુવાનને મળતાં તેમાંથી તે મહિલાના સંબંધના ફોન નંબર પર સંપર્ક કરી પાંચેક હજાર રોકડા ભરેલું પર્સ મુળ માલિકને પરત આપી પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૃં પાડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial